જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge  \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો  $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય 

  • A

    $FFF$

  • B

    $TFT$

  • C

    $TTF$

  • D

    $TTT$

Similar Questions

જો બુલિયન સમીકરણ $((\mathrm{p} \vee \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r}) \wedge(\sim \mathrm{r})) \rightarrow(\mathrm{p} \wedge \mathrm{q}) \quad$ નું સત્યાર્થા મૂલ્ય અસત્ય હોય તો વિધાન $\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}$ નું સત્યાર્થા મૂલ્ય અનુક્રમે . . . . 

  • [JEE MAIN 2021]

નીચેના માંથી ક્યૂ સાચું છે ?

$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.

  • [JEE MAIN 2023]

નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય  છે ?

વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે,  $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો